Sunday, January 12, 2020

The real joy of મનોરંજન અને ઉત્સવ !!


માનવ જાત માટે મનોરંજન અને ઉત્સવ મનોવિદ્માન અને સામાજીક રિતે જરુરી છે. માણસ સ્વભાવ થી જ એક સામાજીક પ્રાણી છે. પોતાની જરુરીયાત એ કઇ પણ કરી ને પુરી કરી લેતો જ હોય છે.

પ્રાચિન કાળથી ઉત્સવનો અને મનોરંજન આ જરુરીયાત માથી જ થતા આવ્યા છે. કોઇ પણ કલ્ચર ની વાત કરીએ તો હરએક કલ્ચર મા કયારેય સમય કે સ્થળ ના કોઇ બંધન નડ્યા નથી. હર એક સમયે માણસ પોતાના માટે મનોરંજ માટે સમય અને સ્થળ ને અનુકુળ મનોરંજન અને ઉત્સવ ની વ્યવસ્થા કરતો જ આવ્યો છે.

પણ મનોરંજન અને ઉત્સવ વચ્ચે તફાવત છે. આ તફાવત એ ખુબજ સરસ રીતે શ્રી શાહબુદીન રાઠોડ એ સમજાવ્યો છે....! "શાહબુદ્દીન રાઠોડ" આઠ અક્ષરનું આ નામ સાંભળતા જ સૌના ચહેરા ઉપર હાસ્ય ફરી વળે કારણ સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે જે શાહબુદ્દીન રાઠોડ અને ‘વનેચંદના વરઘોડા’ થી અજાણ હશે. 

જે નમોરંજન મા પોતે હ્વદય થી ભાગ લઇ અને જોડાઇએ એ ઉત્સવ બને છે
અને કોઇક ના ઉત્સવ ટીવી મા જોઇ એ માત્ર ને માત્ર મનોરંજન જ  
બને છે..
-શાહબુદીન રાઠોડ

ઉત્સવ ની ઉજવણિ થી મનોરંજન મળે છે પણ ઉત્સવ ને ખરી રીતે માણવા તો એમા હ્વદય થી ભાગ જ લેવો પડે છે!

Let's all try to participate in "મનોરંજન (Entertainment)" to make it a "ઉત્સવ (Festival)" !! The joy and the piece are unbelievable.!!

પ્રેમ સાથે પ્રણામ 🙏

No comments:

Post a Comment